9429633234
અમારા પ્રકાશનો અંગે વધુ માહિતી મેળવવા માટે આ ફોન નંબર દ્વારા આપ અમારો સંપર્ક કરી શકો છો.
શ્રી સતીશ પંડિત
શ્રી સતીશ પંડિત ઉત્તર ગુજરાત ના વિજાપુર તાલુકા ના પામોલ ગામ માં ૧૯૫૬ માં જન્મેલ. ત્યારબાદ ૧૯૭૮ માં બી.ઈ. સિવીલ ની ડીગ્રી મેળવી અને ગુજરાત સરકાર માં સિવિલ ઇજનેર તરીકે ૨૦૧૪ સુધી કાર્યરત રહ્યા. નિવૃત્તિ પછી ૨૦૧૬ માં ગુજરાતી વિષય સાથે એમ.એ. ની ડીગ્રી મેળવી. તેમના દસ પુસ્તકો પ્રકાશિત થયેલ છે. જેમાં ત્રણ નવલકથા જીવનસંઘર્ષ, મહારાજ, ફક્ત તુ જ , એક કાવ્ય સંગ્રહ ચહેરો, ત્રણ વાર્તાસંગ્રહ પ્રેમ તો છે જ , મારી વાર્તાઓ અને ભ્રમણ, એક જીવનચરિત્ર હું ડાયો પંડ્યો, એક સંપાદન પોપટલાલ ના પત્રો અને એક ચિંતન લેખ મારુ ચિંતન છે.
અમારા પ્રકાશનો અંગે વધુ માહિતી મેળવવા માટે આ ફોન નંબર દ્વારા આપ અમારો સંપર્ક કરી શકો છો.